Saturday, October 28, 2023

કેદારનાથ ન્યુ અપડેટ,

 



ભાઈબીજના દિવસે કેદારનાથ ધામના કપાટ બંધ થશે

15 નવેમ્બરે સવારે 8.30 વાગ્યે દરવાજા બંધ થઈ જશે.કપાટ બંધ થયા બાદ ભગવાન કેદારનાથનો પંચમુખી ઉત્સવ ડોલી ધામથી નીકળશે અને લીચોલી, જંગલચટ્ટી, ગૌરીકુંડ, સોનપ્રયાણ, સીતાપુર યાત્રા થોભ થઇને પ્રથમ રાત્રિ રોકાણ માટે રામપુર પહોંચશે.

શ્રદ્ધાંજલિ,પ્રિય ઉષાબેન. (બુદ્ધવિહાર, રાજુલા)

 




શ્રદ્ધાંજલિ....

પ્રિય ઉષાબેન.

(બુદ્ધવિહાર, રાજુલા)


અમાન્ય ઘટના ઘટી ગઈ,

હદય, મન,સમય અને સઘળુ સ્વીકારતું જ નથી કે આપ નથી

સૂનું ઘર ભોળા હૃદયને ઝંખે છે,

આપના સંતાનો મમતાને તરસે છે,

આમ મઝધારે સહુને મેલીને અચાનક આપ જતા રહ્યા આપની કમી હમેશાં રહેશે.....

મહામના બુધ્ધને પ્રાર્થના આપના સહૃદયી ,મિલનસાર આત્માને શાતા અર્પે......

(@ઘણું લખ્યું અને લખીએ છીએ

આજ પેલીવાર કલમ ધ્રુજી ગઈ.....

ખરેખર યાદ આવે છો હો ઉષાબેન....

મને રવિવારે તેલમાલિશ કરી આપતા આપ સાથે વિતાવેલી પળો યાદગાર અલવિદા બેન....)


-પૂર્વી લુહાર, 


Tuesday, October 24, 2023

ટાઈમ ટેબલ અને બેઠક નમ્બર-2023 સેમ.1

 ટાઈમ ટેબલ અને બેઠક નમ્બર-2023 સેમ.1


વડનગર.1 રાજુલા










Saturday, October 14, 2023

ઘટ,ગરબા સ્થાપનનું મુહૂર્ત 2023

 




कलश स्थापना का शुभ मुहूर्त: अभिजीत मुहूर्त को कलश स्थापना का सबसे शुभ समय माना जाता है। 15 अक्टूबर 2023  को सुबह 11 बजकर 9 मिनट से लेकर 11 बजकर 56 मिनट तक अभिजीत मुहूर्त बन रहा है। मान्यता है कि इस मुहूर्त में कलश स्थापित करने से शुभ फलों की प्राप्ति होती है। सुबह जल्दी उठें।


Goat bank, બકરી બેન્ક વિશે જાણો છો?? અહીં જાણો.

  https://www.instagram.com/reel/C4ZiEoJhXt3/?igsh=MzRlODBiNWFlZA== બકરી બેન્ક શુ છે??? જાણો છો એના વિશે...... તો અહી જાણો. /reel/C4ZiEoJhXt...