Saturday, October 28, 2023

કેદારનાથ ન્યુ અપડેટ,

 



ભાઈબીજના દિવસે કેદારનાથ ધામના કપાટ બંધ થશે

15 નવેમ્બરે સવારે 8.30 વાગ્યે દરવાજા બંધ થઈ જશે.કપાટ બંધ થયા બાદ ભગવાન કેદારનાથનો પંચમુખી ઉત્સવ ડોલી ધામથી નીકળશે અને લીચોલી, જંગલચટ્ટી, ગૌરીકુંડ, સોનપ્રયાણ, સીતાપુર યાત્રા થોભ થઇને પ્રથમ રાત્રિ રોકાણ માટે રામપુર પહોંચશે.

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...