Tuesday, September 6, 2022

મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો .

 


@મહાત્મા ગાંધીએ અન્ય વ્યક્તિઓને આપેલા બિરુદો: 

  


 રવિન્દ્રનાથ ટાગોરને  આપેલ બિરૂદ – ગુરુદેવ

- રવિશંકર મહારાજને આપેલ બિરૂદ – મુકસેવક

- મેંડલીન સ્લેડને આપેલ બિરૂદ – મીરાંબાઈ 

- ચિત્તરંજન દાસને  આપેલ બિરુદ – દેશબંધુ

- ચાર્લ્સ ફિઅર ઇન્ડ્રુજને આપેલ બિરુદ – દીનબંધુ .

- .મહમદ અલી ઝીણાને આયલ બિરૂદ — કાયદે આઝમ.

- મોતીભાઈ અમીનને  આપેલ બિરૂદ - ચરોતરનું મોતી 

-મોહનલાલ પંડ્યા ને આપેલ બિરૂદ- ડુંગળીચોર 

-સુભાષચંદ્ર બોઝને આપેલ  બિરૂદ • નેતાજી.

-કાકાસાબ કાલેલકરને આપેલ બિરૂદ-સવાઈ ગુજરાતી.

-ઝવેરચંદ મેઘાણીને આપેલ બિરુદ-રાષ્ટ્રીય શાયર.


 

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...