Saturday, July 25, 2020

ધોરણ.8 ગુજરાતી. ધૂળિયે મારગ, એકમકસોટી




ધોરણ.8 ગુજરાતી ધૂળિયે મારગ, એકમકસોટી


૧,ધૂળિયે મારગ કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
૨, ધૂળિયે મારગ કાવ્યના કવિ નું પૂરું નામ જણાવો.
૩,મકરંદ દવેનો જન્મ ક્યારે થયો હતો?
૪,મકરંદ દવેનું મૃત્યુ ક્યારે થયું?
૫, મુંબઈ રહ્યા બાદ તેઓએ  કયાં વસવાટ કર્યો હતો ?
૬,મકરંદ દવે કયા-કયા ક્ષેત્રે ગતિ કરતા રહ્યા?
૭, મકરંદ દવે કેવા મરમી કવિ હતા?
૮, મકરંદ દવેના  કાવ્યોમાં કેવો અનુભવ રજુ થાય છે?
૯, મકરંદ દવેને કયો સુવર્ણચંદ્રક ક્યારે મળ્યો હતો?
૧૦, આ કાવ્યમાં કયા-કયા બે માર્ગોની વાત છે?
૧૧,કવિ આ કાવ્યમાં મનુષ્ય જીવન માટે કઈ બાબત
     મહત્વની ગણાવે છે?

૧૨, ધૂળિયો મારગ એટલે શું ?

૧૩, ઉપરવાળી બેંક એટલે શું?

૧૪,એક મનુષ્યએ બીજા મનુષ્યને કેવી રીતે મળવું જોઈએ?

૧૫,હાલના સમયમાં મનુષ્યએ કોની પાછળ દોટ મુકી છે?

૧૬, કવિના મતે મનુષ્યનું જીવન કેવું હોવું જોઈએ?

૧૭, કવિ પાસે શું નથી એની એમના મન પર શી અસર
      પડે છે ?

૧૮,નીચે આપેલા શબ્દો ના અર્થ જણાવો.
     મારગ
    માલંમાલ
    દોઢીયા
    અડખે પડખે
     રાંક......

૧૯, કાવ્યને આધારે નીચેના વિરોધી શબ્દો લખો.

        ગરીબ ×
         ખોટ ×
         મારગ ×
         દુઃખ ×
         આભ ×
        ખુલ્લા ×
          બેઠું ×
         સાંકડી ×
        વ્હાલ ×
         ચાલ ×
   

૨૦,કાવ્યમાં આવતા એક સરખા પ્રાસવાળા શબ્દો લખો.

૨૧ પાના નંબર '25' પરના આ કાવ્યમાં આપવામાં
      આવેલા ચિત્રનું વર્ણન તમારા શબ્દોમાં કરો.

૨૨, નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દ લખો.

૨૩,કાવ્યમાં સાદગી અને સંતોષની વાત થઈ છે.
  આ બાબતો આપણા જીવનમાં કઈ રીતે જરૂરી બની શકે?

૨૪, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.

No comments:

Post a Comment

2026 sem. 2 time table

 2026 sem. 2 time table