Tuesday, July 7, 2020

ધોરણ ૭.ગુજરાતી,આજની ઘડી રળિયામણી, એકમકસોટી.


ધોરણ ૭.ગુજરાતી,આજની ઘડી રળિયામણી, એકમકસોટી.

  •  ૧,આજની ઘડી રળિયામણી કાવ્ય નો સાહિત્યપ્રકાર શું છે?
  • ૨, આજની ઘડી રળિયામણી કાવ્ય ના કવિ નું નામ શું છે?
  • ૩, નરસિંહ મહેતા નો જન્મ ક્યાં થયો હતો?
  • ૪, નરસિંહ મહેતા ગુજરાતમાં કયા ગામમાં રહેતા હતા?
  • ૫,નરસિંહ મહેતાએ આખું જીવન શેમાંવિતાવ્યુ હતુ?
  • ૬, ગોપી ને આજની ઘડી રળિયામણી શા માટે લાગે છે?
  • ૭, આ કાવ્યમાં કોણ આવવાનું છે?કોના સ્વાગતની તૈયારી ચાલુ છે?
  • ૮,આલાલીલા એટલે શું ?
  • ૯,અહીં મંડપ શેમાંથી બનાવવાનો છે?
  • ૧૦, તરિયાતોરણ એટલે શું?
  • ૧૧ કવિ અહીં શેનાથી ચોક પૂરાવવાનું કહે છે?
  • ૧૨, ગંગા જમનાના નીર શામાટે મંગાવ્યા છે?
  • ૧૩,આ કાવ્યમાં કોના મંગળગીત ગવરાવવાની વાત છે?૧૪,સોહાગણ એટલે શું?
  • ૧૫, મલપતો એટલે શું ?
  • ૧૬,નરસૈયાનો સ્વામી કોણ છે?
  • ૧૭, તમારા ઘરે કોઈ મહેમાન આવવાના હોય તો તમે કઇ-કઈ તૈયારી કરો છો?
  • ૧૮, તમારા ઘરને તમે ક્યારે-ક્યારે શણગારો છો?
  • ૧૯,આ કાવ્યમાં કૃષ્ણ આવવાના છે તેની ખુશીમાં સ્વાગતમાટે  ગોપીઓ એટલે કે બધી સખીઓ કઈ-કઈ તૈયારીઓ કરે છે?
  • ૨૦, કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં લખો.

2 comments:

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...