Wednesday, July 8, 2020

ધોરણ.૮ ગુજરાતી,એક જ દે ચિનગારી,એકમકસોટી



ધોરણ.૮ ગુજરાતી,એક જ દે ચિનગારી,એકમકસોટી

૧,એક જ દે ચિનગારી કાવ્યનો સાહિત્ય પ્રકાર જણાવો.
૨, એક જ દે ચિનગારી કાવ્યના કવિ નું પૂરું નામ જણાવો.
૩,હરિહર ભટ્ટનો જન્મ અને અવસાન જણાવો.
૪, હરિહર ભટ્ટ ના કાવ્યસંગ્રહનું નામ શું છે?
૫, ચિનગારી એટલે શું ?
૬,મહાનલ નો સમાનાર્થી શબ્દ આપો.
૭,કાવ્યમાં આવતા દ્વિરુક્ત શબ્દો લખો.
૮,કવિ ઈશ્વર પાસે શું માગે છે ?
૯,કવિ પોતાની મહેનત એળે  ગઈ એવું શામાટે કહે છે?
૧૦, કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે?
૧૧, જીવન ખર્ચી નાખું એટલે શું?
૧૨, મહેનત ફળવી  એટલે શું? 
૧૩,કવિની ધીરજ ક્યારે ખૂટે છે?
૧૪,કાવ્યમાં શું -શું સળગે છે?
૧૫, કાવ્યમાં શું સળગતું શકતું નથી?
૧૬,વિશ્વાનલ એટલે શું?
૧૭, કાવ્યમાં આપવામાં આવેલા ચિત્ર નું વર્ણન કરો.
૧૮,કાવ્યનો આસ્વાદ તમારા શબ્દોમાં  લખો.

No comments:

Post a Comment

#બેઠા છો ને?

  #બેઠા છો ને? મથીને ટકોરા મારીને મેળવી છે જિંદગી  હતું શું ને તમે શુંયે ધારી બેઠા છો, ટેકનોના ઝાળા માં અટવાય છે પેઢી  પ્રકૃતિને તમે કચકડે મ...