Saturday, July 11, 2020

ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી





@ધોરણ.૬,ગુજરાતી,રવિશંકર મહારાજ,એકમકસોટી.

૧,રવિશંકર મહારાજ પાઠનો સાહિત્ય પ્રકાર શું છે?

૨, રવિશંકર મહારાજ પાઠના લેખક નું પૂરું નામ જણાવો.

૩, ધીરુભાઈ પરીખનો જન્મ ક્યારે થયો હતો?

૪, ધીરુભાઈ પરીખ કયા-કયા સામયિકોના તંત્રી છે?

૫, ધીરુભાઈ પરીખના નોંધપાત્ર પ્રકાશનોના નામ આપો.

૬, મહારાજ એટલે કોણ?

૭,રવિશંકર વ્યાસ એટલે કોણ?

૮,રવિશંકર મહારાજને લોકોએ મહારાજનું બિરુદ
     ક્યારે આપ્યું?

૯,રવિશંકર મહારાજને લોકો કયા-કયા ઉપનામથી
    જાણતા હતા.

૧૦, રવિશંકર મહારાજ નો જન્મ ક્યારે થયો હતો?

૧૧, રવિશંકર મહારાજના માતા અને પિતાનું નામ જણાવો.

૧૨, બાળપણમાં માતા-પિતા પાસેથી રવિશંકર મહારાજ
     કેવું શિક્ષણ પામ્યા હતા.

૧૩, મહાત્મા ગાંધીએ રવિશંકર મહારાજ વિશે શું કહેલું હતુ?

૧૪,રવિશંકર મહારાજ નો જીવન મંત્ર શું હતો?

૧૫,જોગણ ગામમાં કેવી પરિસ્થિતિ હતી?

૧૬,જોગણ ગામની પરિસ્થિતિ દૂર કરવા માટે
     રવિશંકર મહારાજે શું કર્યું?

૧૭,કણભા ગામમાં કઈ ઘટના બની હતી?

૧૮, બનેજડા ગામનો પ્રસંગ જણાવો?

૧૯,રવિશંકર મહારાજે બહારવટિયાઓને
      સુધારવાની કઈ પ્રવૃત્તિ કરી?

૨૦, કોણે રવિશંકર મહારાજને માણસાઈના દીવા કહ્યા હતા?

૨૧, સુંદરણા ગામે કઈ ઘટના બની હતી?

૨૨, લોકો રવિશંકર મહારાજને શા માટે ભગવાનના
       અવતાર માનતા હતા?

૨૩,ઇ.સ. ૧૯૪૧માં કઇ ઘટના બની હતી?

૨૪, કઈ-કઇ કુદરતી આપત્તિઓમાં રવિશંકર મહારાજે
     લોકોની મદદ કરી હતી?

૨૫,ઇ.સ. ૧૯૪૧ અને ઇ.સ.૧૯૪૬માં અમદાવાદમાં
     કઈ મુસીબત આવી પડી હતી?

૨૬, મૂકસેવક એટલે શું?

૨૭, રવિશંકર મહારાજનું અવસાન કેટલા વર્ષે થયુ?

૨૮,રવિશંકર મહારાજ વિશે નિબંધ લખો.

૨૯,પાઠમાં આવતા રૂઢીપ્રયોગોનો અર્થ આપી વાક્યપ્રયોગ કરો.

30,કોતર, ગરનાળુ, છાતીસમાણું અને શાર-કામનો
     અર્થ આપો.

#આભાર

No comments:

Post a Comment

2026 sem. 2 time table

 2026 sem. 2 time table