Sunday, July 5, 2020

ધોરણ.૬.ગુજરાતી, હિંદમાતાને સંબોધન, એકમકસોટી.



૧'હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નું નામ શું છે?

૨,હિંદમાતાને સંબોધન કાવ્ય નો સાહિત્યપ્રકાર શું છે?

૩,હિંદમાતાને સંબોધન કાવ્ય ના કવિ નો જન્મ ક્યાં
 થયો હતો?

૪કવિ કાન્ત ના મહત્વના કાવ્ય સંગ્રહનું નામ આપો?

૫,હિંદમાતાને સંબોધન કાવ્ય કોને સંબોધીને કહેવામાં
 આવ્યુ છે?
૬, પાઠ્ય પુસ્તકમાં આપેલ હિંદમાતાને સંબોધન કાવ્યમાં આપવામાં આવેલા ભારત માતા ના ચિત્ર નું વર્ણન કરો?

 ૭,દેવભૂમિ એટલે શું ?

૮,કવિ કોને વંદન કરે છે?

૯,આ કાવ્યમાં કયા-કયા ધર્મનો ઉલ્લેખ થયો છે?

૧૦,ભારતમાતા ભારતવાસીઓનું કઈ રીતે પોષણ કરે છે?

૧૧, કાવ્ય મા આવતા વિરોધી શબ્દો લખો.

૧૨, કાવ્ય માં કઈ-કઈ મહાન વ્યક્તિઓની વાત
       કરવામાં આવી છે?

૧૩,ભારત દેશમાં બધા કેવી રીતે સમાનતા થતી રહે છે?

૧૪,ચાહો એટલે શું?અને સાહો એટલે શું?

 ૧૫,કાવ્યનો આસ્વાદ તમારા  શબ્દોમાં લખો.

No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...