Saturday, August 13, 2022

ત્રિરંગામા આવેલ અશોકચક્રની માહિતી

 




ત્રિરંગામા આવેલ અશોકચક્રની માહિતી
તેને ધર્મ ચક્ર પણ કહેવામાં આવે છે. વાદળી રંગનું અશોક ચક્ર ત્રીજી સદીમાં સમ્રાટ અશોકે બનાવ્યું હતું. જે ત્રિરંગાની મધ્યમાં મૂકવામાં આવે છે, તેમાં 24 પટ્ટીઓ છે. અશોક ચક્ર જીવનની ગતિશીલતા દર્શાવે છે, તેની ગેરહાજરી એટલે મૃત્યુ.





No comments:

Post a Comment

ફ્રી-શિપ કાર્ડ વિશે અગત્ય ની માહિતી.*

 *ગુજરાતના અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ વિદ્યાર્થીઓ માટે ફ્રી શિપ કાર્ડ યોજના ખુબ જ અગત્ય અને મહત્વપૂર્ણ માહિતી અને કઈ રીતે અને ક્યાંથી...